Tuesday, June 1, 2010

એક નાજુક પરિસ્થિતિ

૩ મહિના થી vibrations ઘણા કઠીન થઇ ગયા છે


હવે વિશુદ્ધિ માં કફ ભરાઈ ગયો છે. એનો ઉપાય ગોતી ગોતી ને થાકી ગયો છું. 

બસ, શ્રી માતાજી જાગૃત રહે, અને આપડું ચિત્ત શ્રી માતાજી તરફ રહે તો બધી વ્યાધિઓ નીકળી જવી જોયીયે


આશા છે કે ચિત્ત શ્રી માતાજી પર રેહશે અને કલ્યાણ થશે. 



No comments:

Post a Comment