Friday, July 27, 2012

વૈશ્ણવ જન તો...

નરસી મેહતા નુ લિખિત આ ભજન ગાંધીજી એ પૂરી દુન્યા માં પ્રસિદ્ધ કર્યું. પણ એની અંદર ની એક પન્ખતી મને સવથી વધારે ગમે: "(જો) પીધ પરાયી જાને હૈ". 

સહજ યોગ મા આત્મ-સાક્ષાત્કાર લીધા પછી મનુષ્ય માં એક એવી શક્તિ જીવિત થઇ જઈ છે કે સામે ઊભેલું માણસ પર શું વીતી રહી છે, એ વસ્તુ નો આભાવ તત-ક્ષણ થઇ જાય. જો કોઈને કોઈ સાંસારિક કે માનસિક તકલીફ હોઈ, તો એક સહજ યોગી એ તકલીફ ને પોતા ના અંતર માં જોઈ સકે છે. 

આ શક્તિ જાગૃત કરવાની પદ્ધાત ઘણી સરળ છે. બસ, થોડો સમય કાઢી, અ વિડિઓ માં શ્રી માતાજી સાથે આત્મ-સાક્ષાત્કાર નો અનુભવ લો:

આત્મસાક્ષાત્કાર પછી સામુહિકતા માં ધ્યાન-ધારણા કરવાનું મહત્વપૂર્ણ છે. 
નજદીકી સહજ યોગ કેન્દ્ર ગોતી લો અને જીવન માં આનંદ લઇ આવો:

No comments:

Post a Comment